બંધ

    રાષ્ટ્રીય લોક અદાલત

    પ્રકાશન તારીખ: November 18, 2022

    સુરેન્દ્રનગર જીલ્લા ખાતે યોજાયેલી લોક અદાલતમાં વિવિધ પ્રકારના 3,000 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને આશરે રૂ. 12,00,00,000 એકત્રિત કર્યા. શ્રી પી.એસ.ગઢવીના સક્ષમ નેતૃત્વથી સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી આર.આર.ઝિમ્બાએ લોક અદાલતમાં મોટી સફળતા હાંસલ કરી

    samadhan by lok adalat